વાંકલ : અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ...
ભરૂચ શહેરના બંબાખાના ખાતેની પાણીની ટાંકી પાસેની ઘટના ભરૂચ. ભરૂચમાં પાંચ મહિના પહેલાં ગાડી હટાવવા બાબતે થયેલી તકરારની રીસ રાખી પિતા.બે પુત્રોએ યુવાન પર હુમલો...
ભરૂચ તાલુકાના વેસદરા ગામ પાસે બનેલી ઘટના । ભરૂચ । ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે રહેતો કરણ પ્રકાશ માછી એસવીએમઆઈટી કોલેજમાં ડીગ્રી એન્જીનિયરનો ડીએલએમ તરીકે...
અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો ભરૂચ. લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર...
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુદા જુદા પોલીસ મથકમાં સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને...
ભરૂચ. પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલી એ સામાન્ય બાબત છે. એકાદ-બે વર્ષ સુધી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ અધિકારીઓની બદલીઓ થતી રહેતી હોય છે. પરંતુ...
સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી...
વાંકલ ::માંગરોળ તાલુકાના નાની નારોલી ખાતે આવેલ ભારતીય વિધા ભવન્સમાં બાળકોમાં જાગૃતિ આવે એ હેતુ થી કાર્યકમ નું આયોજન આચાર્ય અગ્રવાલે કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર...