ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નુરાની શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવી. તા.૪ ના રોજ ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ ઝઘડિયા રેંજ દ્વારા...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત આદિવાસી સેવાલય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થા સંચાલિત શાળા નજીકથી પસાર થતાં ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ કરવામાં આવી છે. સંસ્થા...
ઝઘડિયા તાલુકાના ત્રણેય પોલીસ મથક ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથક ખાતે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે પણ અધર્મ વધે ત્યારે...
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ધર્મરક્ષા યુવાશક્તિ સમિતિ દ્વારા સ્વામિનારાયણ મેદાન મહેમદાવાદ ખાતે વિજયા દશમી પર્વ નિમિત્તે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયા...
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોએ જે તે વિધાનસભા મત વિસ્તાર માટે પોતાના મુરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે હજારો...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે મીશન શાળામાં કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનુની સેવા સમિતિ ઝઘડિયાના...
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ દીની ઇસ્લામી સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિમા આજરોજ અર્ધ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થામા અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા...
ગત તારીખ 3/10/2022 સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો દ્ધારા એક આવેદનપત્ર દાહોદ ખાતે આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાછલા...