ભરૂચમાં આવતીકાલે સ્વામિનારાયણ ફીડરથી અપાતા વીજ પુરવઠામાં કલાકોનો કાપ, તમામ ટાંકીઓ પર પાણી પુરવઠો રહેશે બંધ.
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા.27/8/2022 શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (22 KV સ્વામિનારાયણ ફિડર) તરફથી અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ...
