ગોધરા શહેરમાં આવેલ જાફરાબાદ ફાટક ગોવિદી રોડ ખાતે આવેલ સાવન કૃપાલુ રૂહાની મિશન ગોધરા સેન્ટર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેવાદાર લોકોને ટ્રોફી એનાયત...
સુરતમાં દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહારા દરવાજા મલ્ટી...
મહિન્દ્રા ગ્રૂપે આર્મીમાં ચાર વર્ષની સેવા બાદ ‘અગ્નિવીર’ની ભરતીની જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ‘અગ્નિપથ’ યોજના પર...
રાજ્યમાં હાલ આંદોલનની હવા ચાલતી હોય તેમ દેખાઈ રહ્યું છે. પ્રથમ ડોક્ટર્સ દ્વારા તેમની માંગણીઓને લઈને હડતાળ કરાઈ રહી છે. ત્યારે હવે બેન્કના કર્મચારીઓ હડતાળ...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.૨૧ હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણના યોજાયેલા કાર્યક્રમના...
આજરોજ અંકલેશ્વર તાલુકામાં વર્ષાઋતુનું આગમન થયું છે. ગરમીથી પરેશાન પ્રજા અને ખેડૂતો વરસાદના આગમનની રાહ જોતા હતા તેમના માટે આ વરસાદ આનંદ લઈ આવ્યો હતો....
ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર અને પ્રભારી રધુનાથ શર્માજી સુરત ખાતે મિટિંગમાં હાજરી આપી પરત થતા ભરૂચ સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કરી ભરૂચ...