Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શનિવારે વડોદરા ખાતેથી નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇનનું ઇ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. રૂ. ૪૯૨ કરોડના ખર્ચે ૩૭ કિ. મી. મોટી રેલવે લાઈન નાંખવામાં આવશે. ગાયકવાડના શાસનમાં નડિયાદ- પેટલાદ -ભાદરણ નેરોગેજ લાઇન નાંખવામાં આવી હતી. ઘણા સમયથી નેરાગેજલાઇન બંધ છે. આ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવનાર છે. જેથી આગામી વર્ષોમાં નિડયાદ પેટલાદ રેલવે સુવિધા શરૂ થઇ જશે.બ્રોડગેજના શિલાન્યાસ નિહાળવા માટે નિડયાદ રેલવે સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

માંગરોળ : વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે મધમાખી ઉછેર અંગે એક દિવસીય કાર્યશાળા યોજાઇ.

ProudOfGujarat

પાલેજ હાઈવે ઉપર ની બંધ હોટલ માંથી મગર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!