Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શનિવારે વડોદરા ખાતેથી નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇનનું ઇ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. રૂ. ૪૯૨ કરોડના ખર્ચે ૩૭ કિ. મી. મોટી રેલવે લાઈન નાંખવામાં આવશે. ગાયકવાડના શાસનમાં નડિયાદ- પેટલાદ -ભાદરણ નેરોગેજ લાઇન નાંખવામાં આવી હતી. ઘણા સમયથી નેરાગેજલાઇન બંધ છે. આ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવનાર છે. જેથી આગામી વર્ષોમાં નિડયાદ પેટલાદ રેલવે સુવિધા શરૂ થઇ જશે.બ્રોડગેજના શિલાન્યાસ નિહાળવા માટે નિડયાદ રેલવે સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં 1 વર્ષ પહેલા તડીપાર થયેલો યુવાન ફરી ભરૂચ માં આવતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

સુરત-વિજાપુરમાં ર, કપરાડામાં દોઢ ઇંચ ગુજરાતના ૯૦ તાલુકાઓમાં ઝરમર અને ઝાપટાનો વરસાદ

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયા ગામે ગરીબોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!