ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના ટોઠીદરાના આદિવાસી સરપંચને જાતિ વિષયક અપશબ્દો બોલીને મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજે...
સુરતના સચીન જીઆઇડીસી ખાતે ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટના થયેલ નિકાલ દરમિયાન છ ઇસમોના મોત નીપજ્યા હતા. આ ઘટનાનો રેલો ઝઘડીયા જીઆઇડીસીની કેમી ઓર્ગેનિક...
સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે તેવો વડોદરાના સરકારી...
ગત તારીખ ૩૦/૦૩/૨૦૨૨ ના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ એસ.ટી ડેપો તેમજ જ્વાહર બજાર વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં...
ભરૂચ આમ આદમી પાર્ટી યુથ વિંગ ભરૂચ જિલ્લા દ્વારા આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધિત એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના યુવાનોના આવાજને...
સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશન એન.જે.યુ.એસ.એ તથા સાંઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ગોધરાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશ જોષી દર વર્ષે વિદેશથી આવી પોતાના વતનનું ઋણ અદા કરે છે....
માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ 9 એપ્રિલે 30 ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 8 મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો...