23 માર્ચ 2020 ના રોજ વૈશ્વિક કોવિડ 19 ની મહામારીનો કારણે સમગ્ર ભારતભરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવાયું હતું ત્યારથી દરેક ધાર્મિક સ્થળો પણ શ્રદ્ધાળુઓ માટે...
પંચમહાલ જીલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની જીલ્લા સંગઠનની એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં વિવિધ હોદ્દેદારોની નિમણુક કરવામા આવી હતી....
દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના બોટલ, તેલના ડબ્બા સહિતની વસ્તુઓ પર વધતી જતી મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કેન્દ્ર અને રાજ્ય...
આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની ઓફીસ ખાતે જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ ભારે વિરોધ પ્રદશન કર્યું હતું, મહિલાઓએ અધિકારીની ઓફીસમાં ઘુસી જઇ તાળીઓ અને થાળીઓ વગાડી ઉગ્ર...
હાલ પવિત્ર રમજાન માસ અને ચૈત્રી નવરાત્રીના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે, ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉપર તંત્ર ધ્યાન આપે...
ગત તા. ૩૧/૦૩/૨૨ ના રોજ વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના...