ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન શક્તિકરણ વિભાગનો બે દિવસીય કાર્યશાળા તારીખ ૪/૦૩/૨૦૨૨ થી તારીખ ૫/૦૩/ ૨૦૨૨ સુધી કેવડિયાના ટેન્ટ સીટી ખાતે...
ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય પરિવાર...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે આજથી પાંચ દિવસય મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે. કોરોનાના કારણે ગાઈડલાઈનના પાલન સાથે મેળો...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઢાઢર નદીને અડીને આવેલા પશુ પાલક ખેડૂતોની જમીનમા પશુપાલક પોતાના પશુઓને લઈ ખવડાવવા જાય છે ત્યારે પશુ ઘાસચારો ખાઇને ઢાઢર નદીનું...
જામનગરને છોટીકાશીનું બિરુદ આપવામાં આવે છે આજે સાંજે જામનગરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ૪૧ મી ભવ્યાતિભવ્ય શિવજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો...
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટર અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા છાત્રો અંગે જાત...
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાવલિયા પંપીંગ સ્ટેશન પાસે આવેલા રાય તલાવડી વિસ્તારમાં ૧૨ જેટલા મકાનો તોડી પાડવામાં આવતા કાળજુ કંપાવનારી દ્રશ્યો ઉભા થયા છે. આ...
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરા દ્વારા મનરેગા યોજના અને બાગાયત વિભાગ સહયોગથી આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં વ્યકિતગત લાભાર્થીઓને બાગાયતના કામોના લાભ આપવામાં આવશે. આ યોજના...