Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે દિવસીય દિવ્યાંગજન શક્તિકરણ કાર્યક્રમ યોજાશે.

Share

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન શક્તિકરણ વિભાગનો બે દિવસીય કાર્યશાળા તારીખ ૪/૦૩/૨૦૨૨ થી તારીખ ૫/૦૩/ ૨૦૨૨ સુધી કેવડિયાના ટેન્ટ સીટી ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્ય શાળાનું ઉદઘાટન ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના માનનીય મંત્રીના વરદ હસ્તે થશે.

આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોના સશક્તિકરણ તેમજ તેમનું જીવન સરળ બનાવવા માટે સરકારની યોજનાઓ વિષે વાકેફ કરવામાં આવશે તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના ગણમાન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

ડેડીયાપાડામાં પીડબ્લ્યુડી ના પાપે આદર્શ નિવાસી શાળાનું બિલ્ડીંગ થયું ધરાશાય

ProudOfGujarat

ભરૂચમાં રાહદારીના મોબાઈલ સ્નેચિંગ કરનાર સુરતના બે ગઠીયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!