માંગરોલ તાલુકાના વેલાછા ગામના વતની અને હાલ અમેરિકા વસતા એવા ડૉ. ભરતભાઈ મોદી સાહેબ દ્વારા વેલાછા શાળાના તમામ બાળકોને 150000/- રુપિયાના ખર્ચે 2 જોડી યુનિફોર્મ...
ગોધરા નગરના વાલ્મીકી વાસ સહિત ઢોલીવાસ, તીરઘરવાસ, કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી દુષિત આવે છે. જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી...
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ મોટીનરોલી, હથોડા, પાલોદ, સિયાલજ, મોટા બોરસરા ગામોમાં કાનૂની શિબિર યોજાય. સુરત જિલ્લાના ચેરમેન વી.કે.વ્યાસ...
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આશાવર્કર તેમજ ફેસિલેટર વર્કર બહેનો માનવતાની દૂત બનીને માર્ચ 2020 થી આજદિન સુધી ગુજરાતની...
આગામી ૧૯ મી ઓકટોબરના રોજ મુસ્લિમ સંપ્રદાયના અતિ મહત્વના ઇદે મિલાદ પર્વની ઉજવણી માટે મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇદે મિલાદ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં નર્મદા કિનારે ગોવાલી બેટ પરથી ભરુચના ૨૮ વર્ષીય તબીબ યુવકનો નદીમાં ડુબી ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આગામી ઇદે મિલાદ તેમજ દિવાળીના તહેવારો શાંતિમય માહોલ વચ્ચે...
અંકલેશ્વરની સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ કેર હોસ્પિટલને પ્રથમ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરાઇ હતી. હોસ્પિટલમાં સુવિધામાં વધારો કરતા વધુ 8 આઇ.સી.યુ કેર બેડનો પ્રારંભ...