લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી તા. ૩૧ મી ઓક્ટોબરે કેવડીયા-નર્મદા ખાતે આઝાદીકા અમૃત...
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વન વિભાગ વિશ્રામ ગૃહ ખાતે વાંકલ વન વિભાગની કચેરી દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા વન્ય...
ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ લગભગ કાબુમાં છે તેમજ દરેક ધર્મના તહેવારોને સરકારની ગાઇડલાઇન મુજબ પરવાનગી અપાય રહી છે, આવનાર તારીખ 19 મી ઓક્ટોબરના રોજ ઇદે...
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી...
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે ચોરીની ઘટનાઓ ઘણી વધી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં આવેલ પીરામણ ચાર રસ્તા પર આવેલ આદર્શ સ્કૂલની લાઈનનાં જુનેદ એપાર્ટમેન્ટના મકાન...
ગોધરા શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી....
ગુજરાતના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર...
કાનપુર ગામમાં ભ્રષ્ટાચાર બાબતે ગામલોકોની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ભ્રષ્ટાચારની તપાસ સમયસર નહીં થાય અને જવાબદારોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અરજદાર દિનેશ બારીઆ આત્મવિલોપન...