ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયતમા ગેરરીતીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા ચકચાર.
કાનપુર ગામમાં ભ્રષ્ટાચાર બાબતે ગામલોકોની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ભ્રષ્ટાચારની તપાસ સમયસર નહીં થાય અને જવાબદારોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અરજદાર દિનેશ બારીઆ આત્મવિલોપન...
