દક્ષિણ ગુજરાતના ભરૂચ જીલ્લામાં આવેલા અંકલેશ્વર ખાતે તા. 7 મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સ્ટેશન રોડ, જિનવાલા સ્કૂલ મેદાન પાસે, પીરામણ નાકા નજીક, માઁ શારદા ભવન...
SMA-1 નામક બીમારીથી પીડાતા પાર્થ પવારના પરિવારજનોને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અટકાવવામાં આવ્યા હતા. ભરૂચમાં લોકાર્પણ કાર્યક્રમમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવા માટે આવ્યા...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હેઠળ પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સિવિલ...
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. રાજયમાં દિવસેને દીવસે મોંઘવારી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ નજીક એક કાર રાત્રિ દરમિયાન રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી જવાની ઘટનામાં કાર ચાલકનુ કરુણ મોત નીપજ્યુ હતુ, જ્યારે...
ઝગડિયા જીઆઇડીસી ના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી (ટ્રીટમેન્ટ વગર) ઝગડિયાથી પાઈપલાઈન દ્વારા કાંટીયાજાળ દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપલાઈન હાંસોટ ખાતેના ખેતરોમાંથી પસાર થાય છે. તારીખ...
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,...
કોરોના કાળ દરમ્યાન ઓક્સિજનના અભાવે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં કોરોના વોરિયર્સનો પણ સમાવેશ થવા પામ્યો હતો ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે થોડા સમય...