આજરોજ બીજી ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે અમ્પાયર સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર બે દિવસીય યોજવામાં આવી રહ્યો...
આજરોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે બાપુજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને જાહેર માર્ગ પર સ્વચ્છતા અભિયાન...
ગાંધીજીનું પુરૂ નામ મોહનદાસ કરમચંદ ગાંઘી હતુ. મહાત્મા ગાંધીજીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં થયો હતોp તેમના પિતાશ્રી કરમચંદ ગાંધી...
આજરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા અને દેશમાં તેમને...
ડેડીયાપાડા ખાતે આવેલ નવસારી યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2021 નું રોજ કરવામાં આવી હતી. જેમાં કેવિકે ઓફિસ અને ફાર્મની...
ભારત મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. ગાંધીજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન પ્રોત્સાહિત કરેલી અહિંસાની સાચી ભાવનાને માન આપવા અને સ્વીકારવા માટે વિશ્વ...
છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલના ગુરુ ગોવિંદ યુનિવર્સીટીના ડિરેકટર તથા પૂર્વ આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા રેતી ચોરીના ગુનામાં...
સેબી દ્વારા રોકાણ સલાહકાર નિયમોની રજૂઆત પછી રોકાણ સલાહકાર સમુદાયના વિકાસને ટેકો આપવા માટે વર્ષ 2017-18માં એસોસિયેશન ઓફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (ARIA- અરિઆ)ની રચના કરવામાં...
અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂના વેચાણનું ગેરકાયદેસરનું કામ ઘણું વધવા પામ્યું છે. ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી હોય તેમ છતાં રાજયમાં દારૂ ક્યાથી આવી...