બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ભૂતમામાની ડેરી નજીક અકસ્માતની ઘટના બનતા એક સમયે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી,...
આજરોજ ગાર્ડનસિટી અને આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા જી.આઈ.ડી.સી ખાતે મીરા માધવ સોસાયટીથી ESIC હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટે નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તેમજ...
પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની અને 124 શહેરા વિધાનસભાના વિસ્તારની 22 નદીસર સામાન્ય મહિલા બેઠકની આગામી 3 સપ્ટેમ્બરના યોજાનારી પેટાચૂંટણી અંગે આ બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા આજરોજ વાલીયા તાલુકાના વટારીયા ગામે કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત મૃતકોના પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી. અર્જુનભાઇ એ એપિડેમિક...
રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધાના ખસ્તા હાલ છે તો કોવીડ–૧૯ તથા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કર્મચારીઓને કોરોનામા લાંબા સમયથી પગારના ફાંફા પડી રહ્યા છે. રાજપીપલા એન્જીનીયરીંગ...
કોણ કહે છે નર્મદા જિલ્લો પછાત છે? એસપીરેશન ડીસ્ટ્રીક નર્મદાએ અનેક વિકાસના નવા આયામો ઉભા કર્યા છે. તેમાં હવે જ્ઞાનના પ્રકાશપુંજે નવો પ્રકાશ પાથર્યો છે.હા,આદિવાસી...
સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ લોન્ચ કરેલ છે ત્યારે આજે લીંબડી સીઆરસી ભવન ખાતે લીંબડી ચુડા અને સાયલા ના દિવ્યાંગ બાળકો માટે...
માંગરોલ તાલુકાના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિઓનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાનીફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. વાંકલ, આંબાવાડી, કંસાલી,વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુના...