Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ અને ઉમરપાડા તાલુકા ખાતે ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું.

Share

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિઓનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાનીફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

વાંકલ, આંબાવાડી, કંસાલી,વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુના વિવિધ ગામોમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરાયું હતું. સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા આવ્યું હતું. સૌ પ્રથમવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ગણેશજીની પ્રતિમા મુકવામાં આવી હતી. ઉમરપાડામાં આઠ ગણેશ મૂર્તિઓ અને માંગરોલ પોલીસના હદ વિસ્તારમાં 56 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ગેરેજ પાસેથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી.

ProudOfGujarat

ગોધરા શહેરની સમસ્યાઓને લઇને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા પ્રમુખને આવેદન.

ProudOfGujarat

ગોધરા: મોરવા(હડફ) તાલુકાના સાલીયા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસે મંત્રી બચુભાઇ ખાબડના વરદ હસ્તે ધ્વજ વંદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!