મહાનગરની માફક ભરૂચ જીલ્લામાં પણ હવે વાહનોને લઈને કડક કાયદાકીય નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ ભરૂચ અને અંકલેશ્વરના ટ્રાફિક પોલીસ સ્કોડ દ્વારા...
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની આગેવાનીમાં જિલ્લા કલેકટરને ખેડૂતોના પ્રશ્ને સહયોગ આપવા આવેદનપત્ર આપી વિવિધ રજૂઆતો સાથે માંગ કરવામાં આવી છે. આવેદનમા જણાવાયુ છે...
વડોદરાના સૌથી સુંદર ગણાતા અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત સર્જાયો છે.આજકાલ અકસ્માતની સંખ્યામાં સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા...
ગુજરાત ખાંડ ફેડરેશન અને અમુક ખાંડ મંડળીઓના સંચાલકોની માંગ મુજબ ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા કેબીનેટ અને વિધાનસભાની મંજુરીથી ગુજરાત સહકારી મંડળીઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૯...
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા સંગઠન દિલ્હીની માર્ગદર્શિકા અનુસાર પંચમહાલ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર ગોધરાની જિલ્લા સલાહકાર સમિતિ યુવા કાર્યક્રમની...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામના રહીશ બાબુભાઇ પરસોત્તમભાઈ સોલંકી ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સ્વીપર તરીકે ફરજ બજાવે છે. બાબુભાઈએ તેમનો મોબાઇલ અવિધા ગામના...