નર્મદા જિલ્લામા સોયાબીન પાકમાં અચાનક વાયરસ આવી જતા આ વાયરસથી થતો પાનનો પીળીયા રોગનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...
અંકલેશ્વર પંથકમાં એક આગામી હોનારત સર્જાઈ હતી . અંકલેશ્વર પંથકમાં પુનાગામે શાળામાં આભ્યાસ કરતી છોકરીને તે જ શાળામાં અભ્યાસ કરતાં છોકરા અને તેના ગ્રૂપ દ્વારા...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે રહેતા કિરણભાઈ લકડીયાભાઈ વસાવા તથા જાંબોઇ ગામની ક્રિષ્નાએ એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ક્રિષ્ના અને કિરણ વચ્ચે...
ભરૂચ જિલ્લાના ધંતુરીયા ગામે આદિવાસી ભાઈઓ નર્મદા નદીમાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ પાસે બોટ કે નાવડીની સુવિધાઓ ન હોવાથી તેઓ થર્મકોલ સોટા...
રાજ્ય સરકારે રાજ્યની તમામ જેલોમાં બંધ કાચા કામના કેદી અને પાકા કામના કેદીઓને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. મળતી જાણકારી અનુસાર રાજ્ય સરકારે નિર્ણય કર્યો...