ભરૂચ. અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત...
એક જ દિવસે ત્રણ સ્થાનકોએથી ભરૂચ શહેરમાં રથયાત્રા નીકળતા ભકતોનો ઘોડાપૂર ઉમટયુ જય જગન્નાથના જયઘોષથી આખુ વાતાવરણ જગન્નાથમય બની ગયુ ભરૂચ. સૌથી પુરાણી રથયાત્રાઓમાં જેનો...
પોલીસે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારીનો મામલો । ભરૂચ |...
નબીપુરના લુવારા પાસે બનેલી ઘટના ભરૂચ. રાજસ્થાનના બાડમેરના વતની મોહનસિંહ દેરાવરસિંહ સોઢા સુરતમાં કપડાની દુકાન ધરાવે છે. તેઓ તમના ઘરે હતાં. તે વેળાં સવારે છ...
મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના નામની એજન્સીઓ સાથે જોટવાનું કનેકશન જોડાયુ ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં મુરલીધર અને જલારામ...
ઝઘડીયાના કપલસાડી ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી ભરૂચ સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ...