શહેરા તાલુકાનાં વાઘજીપુર ગામે હિન્દુ પરિવારની પુત્રીના લગ્નમાં મુસ્લિમ પરિવારે શા માટે કર્યું મામેરુ ? જાણો
વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ) પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં વાધજીપુર ગામમાં વર્ષોથી મુસ્લિમ પરિવારો વસવાટ કરી ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે.અને અહી રહેતા હિન્દુ પરિવારો સાથે...
