બિરલા સેલ્યુલોઝીક કંપની ખરચના CSR ડીપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ ૭ માં પ્રથમ નંબર...
એપીએમસી કોસંબા દ્વારા ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ખેડૂત સંમેલન યોજાયું જેમાં કેન્દ્રીય બજેટ 2023 અંતર્ગત કિસાન સહકારલક્ષી લાભકર્તા જોગવાઈઓની માહિતી ખેડૂતોને આપવામાં આવી. આ પ્રસંગે...
વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ગામ ખાતે અગાઉ કેટલાક અજાણ્યા ઈસમોએ ઈશ્વરપુરા ગામને ટાર્ગેટ બનાવી આ ગામના રહીશોને મારમારી તેમજ છુટા પથ્થર મારી ઇજાઓ પહોંચાડી કેટલાક રહીશોના...
વિવાદો અને ત્રીજા મોરચાના મંડાણની શક્યતાઓ વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સમરસ જાહેર થાય તેવી સ્થિતિ આવી ગઈ છે. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો...
ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, આ અવસરને અનુલક્ષીને તમામ પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાથે ઉમટી પડશે,...
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી,...
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ નિમિત્તે મિલેટ્સ અવેરનેસના થીમ પર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું અનોખું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં...
આગામી તા.૧૯ ફેબ્રુઆરી, રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના ઝગડીયા પાસે દિવ્યાંગો માટેના વૃધ્ધાશ્રમનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે ઝગડીયા ખાતે કલેક્ટર તુષાર...