ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી દરરોજ નવા સમીકરણો રચાઈ રહ્યા છે.નવા અપસેટ સર્જાઈ રહ્યા છે. ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક...
ભાજપના આખા બોલા અને સતત ચર્ચામાં રહેતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત મીડીયા સમક્ષ કરી હતી. હવે તેમને ફેરવી તોડ્યું છે. ભાજપના ધારાસભ્યએ...
આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ટ્વિટર દ્વારા ગુજરાત ચૂંટણી માટે મહત્વની માહિતી આપતા ટ્વીટ કર્યું કે, “રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે....
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી ૫.પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી છે. મંગળવારે સંધ્યા ટાંણે મંદિરના પરિસર તથા...
સુપ્રીમ કોર્ટમાં બુધવારે (9 નવેમ્બર) નોટબંધી કેસની સુનાવણી પર મુલતવી રાખવામાં આવી હતી. 2016 માં થયેલી નોટબંધી ખોટી હોવાનું જણાવતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી...
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના...