દેડિયાપાડા બાર એસોસિયેશનની ચૂંટણી ૨૦૨૨/૨૩ ના વર્ષ માટે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વકીલ ભગુભાઈ સી. વસાવા, ઉપ પ્રમુખ વકીલ રતનસિંહ એમ.વસાવા, સેક્રેટરી વકીલ મનુભાઈ...
મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી...
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના પ્રધાનમંત્રી વિરૂદ્ધમાં એક વિવાદિત નિવેદન આપતા જ તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. પાક,વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ એક નિવેદનમાં...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી ભરૂચના માર્ગદર્શન હેઠળ રાજપારડી વીજ...
ભરૂચ કોર્ટ ખાતે ગતરોજ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 767 પૈકી 653 ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું....
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરાના આદેશ અનુસાર વર્તુળ કચેરી, નડિયાદ દ્વારા ગુરુવારે “એનર્જી કન્ઝર્વેશન ડે”રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ...
માંગરોળ બારના ચૂંટણી કમિશનર તરીકે બી.બી.ઘડિયાના અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખપદ માટે હરેન્દ્રસિંહ પરમાર અને અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારે રસાકસી ભર્યો...