પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા દબાણથી પંપધારકો વિમાસણમાં… ગ્રાહકોએ લિટર દીઠ ૪ થી ૫ રૂ! નો વધારાનો બોજ… અંક્લેશ્વરમાં કેટલાંક પેટ્રોલપંપ પર ગ્રાહકોના જાણ બહાર જ સાદાનાં...
અંક્લેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંક્લેશ્વર પબ્લિક સ્કુલ ખાતે ધો. ૫ થી ૧૦ ના વિધ્યાર્થીઓને ડિક્શનરી વિતરણ કરાયું હતું. વ્યાજબી ફી લઈને ઉચ્ચકક્ષાનું અંગ્રેજી માધ્યમમાં...
ગોધરા, પંચમહાલ જિલ્લામા જાહેર માર્ગો અને શહેરમા આવેલી હોટલો,ધર્મશાળાઓ માટે સીસીટીવી લગાવવા અંગેનુ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. પંચમહાલ જિલ્લામાં આવેલી તમામ હાઇવે પરની...
હાલોલ ખાતે નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યું હતું તેમા રાજ્ય કક્ષા ક્રુષિ પ્રધાનના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા ભરતી મેળાના...
રાષ્ટ્ર સૃજન અભિયાન ઝાલોદ તાલુકા દ્વારા આજ રોજ તા.7/7/2018.ના શ્રી યન્દ્રજયંત સાર્વજનિક ગૌશાળામાં રાષ્ટ્ર સૃજન અભિયાનના ગુજરાત પ્રદેશના શ્રી ખોડ મુકેશભાઇ કચુભાઇ અધ્યક્ષ. ઝાલોદ. તાલુકા...