વિજયસિંહ સોલંકી, શહેરા પંચમહાલ જિલ્લાના તાલુકા મથક શહેરા માં બસ સ્ટેશનનું નવુ મકાન બનાવામા આવી રહ્યું છે.જેના કારણે આગામી સમયમા લોકોમા એક નવુ બસ સ્ટેશન...
રાજ્યસભાનાં સાંસદ અહમદભાઇ પટેલે માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલનાં નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.તેમણે પોતાના શોક સંદેશમાં જણાવ્યુ છે કે , એમના રાજકીય...
મૂળ ઉત્તર પ્રદેશના પંકજ યાદવે યુ.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી છે.પંકજ હાલમાં અંકલેશ્વરમાં પોતાના પરિવાર સાથે રહે છે.અને સી.આઈ. એસ.એફમાં આસીટન્ટ કમાન્ડર તરીકે સેવા બજાવે છે.હવે...
અંક્લેશ્વર ખાતે કાર્યરત અસ્મિતા ગ્રુપ દ્વારા તા.૨૮મીનાં રોજ શનિવારે સાંજે મા શારદાભુવન ટાઉન હોલ ખાતે ગીત સંગીત ની સુંરીલી સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તબીબો દ્વારા...
અંક્લેશ્વર તાલુકા રોહિત સમાજ યુવા સંગઠન દ્વારા અંક્લેશ્વર રામકુંડ મેદાન ખાતે દ્વિતિય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. અંક્લેશ્વર રામકુંડ મંદિરનાં મેદાન ખાતે યોજયેલાં...