ભરૂચ આમ આદમી પાર્ટી નો આંતરિક દખો ચરમસીમાએ, ૪૩ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સાગમતે રાજીનામા
આગામી સમયનાં નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેવા સમયે ભરૂચ આમ આદમી પાર્ટીમાં મોટાપાયે ભંગાણ સર્જાતા ભરૂચનું રાજકારણ ગરમાયુ છે. આમ આદમી...
