વડોદરા નજીક દુમાડ હાઇવે પર ગઈ મોડી રાતે બે વાહન વચ્ચે અકસ્માત થતાં ફસાયેલા ટેમ્પો ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડીની વચ્ચે...
જામનગર શહેરમાં સૌપ્રથમ વખત શ્રી ગણેશ મરાઠા મંડળ-ચાંદી બજાર દ્વારા શિવાજી જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને ૧૯ મી ફેબ્રુઆરીને રવિવારના સાંજે પાંચ વાગ્યે...
રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા આખા રાજ્યમાં દર વર્ષે સ્વામી વિવેકાનંદ લેખિત કવિઝનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ખેડા જિલ્લામાં લેવાયેલી કવિઝમાં સરકારી માધ્યમિક...
નડીઆદ રેલવે સ્ટેશને રેલવે મંત્રાલય દ્વારા સ્ટોપેજ આપવામાં આવેલ હોવા છતાં ઘણાં લાંબા સમયથી અગમ્ય કારણોસર ત્રણેય ટ્રેઇનોનું નડીઆદ રેલવે સ્ટેશન પરનું સ્ટોપેજ રદ કરવામાં આવેલ...
ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું છે. ગઈકાલે નીકળેલા લગ્નના વરઘોડામાં નાચતા મહેમાનોને પુર ઝડપે આવતી...