નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. ત્યારે સંતરામ રોડ ઉપર આવેલ સદવિચાર કાર્યાલય ખાતે ચાલી રહેલ સંતરામ મંદિર સંચાલિત...
માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે રાત્રિ દરમિયાન વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું....
માંગરોળ તાલુકાના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દિપડો ઝાડ ઉપર બાંધેલા તાર માં ફસાતા વન વિભાગની ટીમે ટ્રેક્યુલાઇઝ ગન થી...
નોકરીના બદલે જમીન કૌભાંડમાં સી.બી.આઇ. એ રેલવેમાં ગ્રૃપ ડીમાં ફરજ બજાવતા ૫૦ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ કર્મચારીઓ મધ્યપૂર્વ રેલવે અને નાલંદા તેમજ અંબાલા...
ભાવનગર પોસ્ટ વિભાગમાં પોસ્ટ મેનની અછત છે તેથી લોકોને અગત્યના કાગળો સમયસર મળતા નથી, જેના કારણે લોકોની હાલાકી વધી છે. મહેકમની સરખામણીએ પોસ્ટ મેનની સંખ્યા...
માંગરોળ તાલુકાના માંડણ ગામે ખેતરના કુવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. માંડણ ગામના ખેડૂત કમલેશભાઈ ખાનસિંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં કૂવો બનાવ્યો...
માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ઇસનપુર ગામના ગોડાઉન ફળિયામાં રહેતા સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ...
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તા.ઉમ૨પાડા જિ.સુરત દ્વા૨ા આદિવાસી વિસ્તારમાં ૨મત-ગમત પ્રેમીઓ માટે છેલ્લા ૩૭ વર્ષથી સફળતાપૂર્વક આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષની જેમ આ...
દિવાળી વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે....