સાળંગપુર સ્વામી નારાયણ મંદિરના વિવાદાસ્પદ છબીઓના કારણે આ સંતો મહંતો ભેગા થયા હતા ત્યારે લીબડી ખાતે આવેલ મનદીપ પાર્ટી પ્લોટ ખાતે દેશભરના સાધુ સંતો ભેગા...
ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે, કોઈપણ પ્રસંગે રાજ્ય સરકાર પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકરનો...
ગુજરાતમાં જુલાઈ સુધી સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયો છે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં પણ શરૂઆતના પાંચ દિવસમાં વરસાદની કોઈ જ આગાહી નહીં...
સમગ્ર ગુજરાતમાં હાલ તહેવારોની હારમાળા હોય જે નિમિત્તે ભરૂચમાં પણ વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવનાર હોય આગામી સમયમાં છડીનોમ, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવારો...
યોગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આયોજિત નેશનલ યોગ ચેમ્પિયનશિપ 2023 નું દેહરાદૂન ખાતે આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની ટીમે આગવું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતની ટીમે...
અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે એલર્ટ જારી કરીને કહ્યું કે ભારત અને તુર્કીના બજારોમાં નકલી લીવરની દવાઓ વેચાઈ રહી છે. યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ બોડી...
ભારે વિવાદ બાદ સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંત ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. મોડી રાત્રે મીડિયાકર્મીઓને દૂર રાખીને પડદા લગાવીને અંધારામાં આ ભીંતચિત્રો દૂર કર્યા હતા....
મુખ્યમંત્રીએ ફાળો સ્વીકારવા આવેલ ગાંધીનગરની લવારપુર પ્રાથમિક શાળા અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધીને શિક્ષણકાર્ય, શાળા પરિસરની સુવિધાઓની માહિતી ઉપરાંત ગુરુજનો પ્રત્યેના...