અંકલેશ્વર ખાતે વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મણીલાલ હરિલાલ કડકીયા કોલેજ અને એજ્યુકેશન કેમ્પસે 2023-24 થી એમસીએ કોર્સની શરૂઆત કરી છે. અમદાવાદની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી અને...
પ્રાપ્ત માહિત મુજબ નર્મદા ડેમનું પાણી કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઇ ડેમનું પાણી સાગબાર-ડેડીયાપાડા અને ઉમરપાડા તાલુકાના ગામે-ગામ સુધી સરકારે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને પહોંચાડ્યું હતું.પરંતુ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે આજરોજ ધોધમાં નહાવા આવેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના ગડખોલ...
વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિાયન તેમણે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા...
નડિયાદના ડભાણ રોડ પર આવેલ જીઇબીની બાજુમાં પદ્માવતી, શ્રીજી પૂજન અને પુષ્પવિહાર સોસાયટીના મુખ્ય રસ્તા પર છેલ્લા એક વર્ષથી ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાય...
પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા નિકળવાના દ્રશ્યો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યા છે. બારપુરા ગામમાં કોઝવે ન બનતા ઘૂંટણ સુધી પાણીમાં...
ભરૂચમાં શિક્ષણ જગતને લાંછન લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે, શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ એક શાળામાં ફરજ બજાવતી યુવાન શિક્ષિકા ઉપર શાળાના...