અંકલેશ્વર વિસ્તારમાં વર્ષા-ઋતુની માંડ શરૂઆત થઇ છે ત્યાં આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે....
દાહોદ જિલ્લા કલેક્ટરને BTP પાર્ટીએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગત દિવસો દરમિયાન ગુજરાતના સુરત શહેરના ઇરછાપોર વિસ્તારમાં માધ્યપ્રદેશનો આદિવાસી ગરીબ પરિવાર પોતાના પેટનું રેંટિયું...
અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં આજરોજ એન.સી.સી. અવેરનેસનું અર્થસભર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી મહાવીર જૈનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
લીંબડી રાજકોટ – અમદાવાદ હાઈવે છેલ્લા ઘણા સમયથી સીકસલાઈન હાઈવેનુ કામ ગોકળગાયની ગતિએ ચાલતુ હોવાથી અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છતાંય તંત્ર હાઈવેની કામગીરી...
ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે, જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા, જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉધોગો દ્વારા પર્યાવરણ...
ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ઉચેડિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ-ગુજરાતનાં 600 વર્ષ પુરાણું ગુમાનદેવ હનુમાનજીનાં મંદિરેથી બાગેશ્વરધામ, ગઢા સુધી વિશ્વ કલ્યાણ અર્થે દિવ્ય-ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ ભારત અભિયાન યોજના હેઠળ નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન મેપલ હોસ્પીટલ...