ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી સહીત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીઓ સાથે...
નડિયાદ તાલુકાના અરેરા ગામે ડુંગરીયા વિસ્તારમાં રહેતા દિગ્વિજય પ્રફુલચંદ્ર પંડ્યા પોતાની પત્ની અને બે દિકરીઓ સાથે રહે છે. તેમની ગામની સીમમાં આવેલ ખેતરમાં તાજેતરમાં નવુ...
નડિયાદ સહિત સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી....
આજે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી અને જિલ્લા કલેકટરને અને આવેદનપત્ર આપ્યું હતું. જેમણે સેટેલાઇટ ઇમેજમાં...
ભરૂચ જિલ્લામાં તા. ૨૬ જુન ૨૦૨૩ ના રોજ ’26 June International Day Druug Abuse And illicit Trafficking” (આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ) દિવસની ઉજવણી કરવામાં...
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા તુલસીવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એસ.ઓ.જી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તુલસીવાડીના રોશનનગરના બે મજલી મકાનમાં એમડી ડ્રગ્સ સાથે...