વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ વલ્લભ કોલોનીમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો રૂ. 1.83 લાખની કિંમતમાં સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે. મકરપુરા...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતમાં એક ચાર વર્ષીય બાળકીનું ટ્રકની ટક્કરે મોત નીપજ્યું હતું, જ્યારે એક જેસીબી અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક...
પ્રતિભાશાળી બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ સૌંદર્ય રાણી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં તેના અસાધારણ નવા ઘર માટે હેડલાઇન્સ બનાવી છે. તે હવે મુંબઈમાં દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ...
તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલનુ ધોરણ 12 નું પરિણામ 87.5% આવેલ જેમાં કુલ 81 માંથી 71...
માંગરોલ તાલુકાના કોસાડી મુકામે આવેલ મોલાના હુસેન અહમદ મદની ઉ.માં.શાળાનુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 86.20% પરિણામ આવેલ છે.જેમાં પ્રથમ ક્રમાંકે કારા મોહમ્મદ અબુબકર (૭૫.૩૩%), દ્રિતીય...
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે....
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં ભીમ અગિયારસના દિવસે ઓર્ગેનિક આમ્રફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલની ભૂમિ ઉત્સવની ભૂમિ છે. આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે...