ભરૂચ. બ્રહ્મા કુમારીઓના અનુભૂતિધામ સેવા કેન્દ્ર, ઝાડેશ્વર (ભરૂચ) ખાતે રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ બી.કે. પ્રભાદિદીની હાજરીમાં...
ઝાડેશ્વર નર્મદા નદીના કિનાર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગતરોજ મહાશીવરાત્રીએ હજારો ની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે મંદિર પરિષદમાં પણ વિશેષ પૂજન...
વાગરા તાલુકાની જ સાયખા જીઇઆડીસીમાની એન્વાયરો કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાાં એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હતો. વાગરાની સાયખા જીઆઇડીસીમાં એન્વાયરો કંપની આવેલી છે....
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી...
ભરૂચ શહેરની આગવી ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું P P Savani Universityના સહયોગથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ...