વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે બનેલી ઘટના ભરૂચ. નેત્રંગ તાલુકાના યાલ ગામે નિશાળ ફળિયામાં વતની સરદાર મણીલાલ વસાવા અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે રહે છે. અને દહેજની...
વિવિધ સંસ્થાઓમાં બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમ યોજાયા ભરૂચ ભરૂચ નગર અને જિલ્લામાં શનિવારે શ્રાવણી પૂર્ણિમાએ ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે પણ...
રાજયકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરી ભરૂચ આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા પીડબ્લ્યુ...
સામાન્યત: રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતુટ પ્રેમનો તહેવાર ગણાય છે । ભરૂચ । પારિવારીક સંબધોના પર્વોમાં સૌથી વધારે મહત્વ ધરાવતા અને આપણા દેશની પરંપરામાં જેનું આગવું...
ભરૂચ. અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં શિવ રેસિડન્સીના પાછળ રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી...
ભરૂચ. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ચોકીના સ્ટાફે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા એક મહિલાને પકડી પાડી છે. બિહારના ભાગલપુર જિલ્લાના મૂળ રહેવાસી અને હાલમાં સારંગપુર, લક્ષ્મણનગર,...