બિનઆધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ ભરૂચ. ગુજરાત રાજ્યના યુવરાજસિંહે તાજેતરમાં યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઊર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી...
ભરૂચ આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ,રાજપારડી ,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી...
ભરૂચ અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું લોકાર્પણ ગુરુવારના રોજ ગડાઁ ફાઉન્ડેશનના CSR ના વડા દ્વારા કરવામાં આવ્યું અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં...
ડોક્ટરી તપાસ બાદ મગરને અનુકૂળ વાતાવરણમાં મૂકવામાં આવી ભરૂચ શુકલતીર્થના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં બુધવારના રોજ એક જીવંત મગર જોવા મળતાં સ્થાનિક રહીશો ગભરાઈ...
ભરૂચ, અંકલેશ્વર,નર્મદા મૈયા બ્રિજ પરથી આજરોજ એક યુવતીના મોતની છલાંગનો હદ સુધી બચાવ કરવામાં આવ્યો. 11 વાગ્યાના સુમારે, ભગવતી નગર, અંકલેશ્વર ખાતે રહેતી એક યુવતી...
વાંકલ :: પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના મોસાલી ખાતે રહેતાં મોહમદ અલ્તાફ અબ્દુલ માંજરા.મસ્જીદ ફળીયુ,,તા. માંગરોલ,જી.સુરત હું અને મારા મિત્ર અલ્તાફ સલીમ લુલાત છેલ્લા ઘણા...
જે મિલકતોમાં ગટર કનેકશન નથી અપાયું તેને વેરો આવતાં લોકોએ પાલિકાએ હલ્લો કર્યો પાલિકાના વિપક્ષના નેતાએ સીઓ-પ્રમુખને મામલામાં રજૂઆત કરી ભરૂચ ભરૂચ નગરપાલિકા ખાતે બુધવારે...