નડિયાદમાં ખાડાના કારણે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પડી ગયા હતાં અને પાછળથી આવેલી ગાડીએ ટક્કર મારી હતી. ઉત્તરસંડા રોડ પર બનેલા...
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડિયાદ વિભાગ દ્વારા આગામી તા.૨૧ થી તા.૨૩ સપ્ટેમ્બર – ૨૦૨૩ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલ, મરીડા રોડ,...
માંગરોળ તાલુકાના લવેટ ગામે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી આ સમયે લવેટના ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કરાયું હતું. કેન્દ્ર અને...
ઠાસરા તાલુકાના મિત્રએ કારને આણંદ મેટ્રોમાં ભાડે મુકવાનું કહી તારાપુરના બે વ્યક્તિઓને કાર આપી દીધી હતી. આત્યારબા તારાપુરના આ બે વેક્તિઓએ ચોટીલાના વ્યક્તિને કાર આપી...
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભગવાનના આશીર્વાદ...
કેળની ખેતી કરતા ખેડૂતો માટે કેળના અવશેષોનો નિકાલ કરવા માટેની સમસ્યાને આવક વૃદ્ધિની સંભાવનામાં બદલવાનું કામ ગુજકોમાસોલના માધ્યમથી કરવામાં આવ્યું છે એમ ગુજરાતના રાજયપાલ આચાર્ય...
નર્મદા જિલ્લામાં આવેલ કેવડીયાનાં ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્કમાં થયેલા કૌભાંડમાં પગલાં લેવા નર્મદા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે ભિલિસ્તાન લાઈન સેનાનાં અગ્રણી સાહિદ મન્સૂરીની આગેવાનીમાં આપેલા...
નરસેના પોલીસ સ્ટેશન વિસ્તાર મવાઈમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી એક જ પરિવારના છ બાળકો સહિત 15 લોકો દટાઈ...