ઘૂઘવતા અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં આજે એટલે કે તા. 11 મે 1951 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે ગ્રામ પંચાયત ભવન ખાતે સેફ્ટી ક્લિનિક અને ગેસ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સારસા ઇન્ડિયન ગેસ અેજન્સી દ્વારા...
ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક પ્રશ્નોને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવાથી તેમજ...
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલા સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે,રામનવમીની ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો...
અંકલેશ્વર નગરપાલિકાએ 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલાં લેકવ્યૂ પાર્કનું લોકાર્પણ કર્યું છે પણ પાર્કિંગ બનાવવાનું જ ભૂલી જતાં પહેલાં જ દિવસે ભારે અરાજકતા જોવા મળી...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના મકતમપૂર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર પાસેના જાહેર માર્ગ ઉપર રસ્તા વચ્ચે પથ્થર મૂકી કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા...
ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ શાંતિપૂર્ણ માહોલમાં ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો હતો તો કેટલાક સ્થળે જુગારીઓએ પોતાનો અડ્ડો જમાવી લઈ હાર જીતનો જુગાર રમવાનું...