Proud of Gujarat
Uncategorized

આંધ્રપ્રદેશના વેણુગોપાલ મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી આગ

Share

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલા સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે,રામનવમીની ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આ પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં, જ્વાળાઓએ પંડાલને ઘેરી લીધું. અહેવાલ મુજબ આગ લાગતાની સાથે જ શ્રદ્ધાળુઓને પંડાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Share

Related posts

દહેજમાં લાઈટના થાંભલા નીચે જુગાર રમતાં ૫ ઝડપાયાં, ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ટાઇગર શ્રોફનો ‘બાગી’ ફ્રેન્ચાઇઝનો ચાહક સુપરમેન બન્યો – રમુજી વિડિઓ જુઓ! જ્યારે બોલિવૂડ મેટ્રોપોલિસ પહોંચ્યો: સુપરમેનના હિન્દી ડબમાં ‘બાગી’નો ઉલ્લેખ છે

ProudOfGujarat

પાલેજ જીઆઇડીસીમાં પ્રદૂષણ કરતી કંપનીઓના કારણે સ્થાનિક લોકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!