Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં આજે ભગવાન શ્રી જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્જન કરી ભગવાનને પારણે ઝુલાવવામા આવ્યા હતા અને રામ ભજન ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના પાંદરી ગામથી આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

કોરોના સામે તંત્ર થયું એલર્ટ – ભરૂચ જિલ્લામાં કોરોના સામે પહોંચી વળવા વિવિધ સેન્ટરો પર તૈયારીઓ રાખવા અપાયા સૂચનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!