Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં આજે ભગવાન શ્રી જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્જન કરી ભગવાનને પારણે ઝુલાવવામા આવ્યા હતા અને રામ ભજન ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા સિવીલમાં બંધ અવસ્થામાં પડેલુ સિટીસ્કેન ચાલુ કરવાની લોકમાંગ…

ProudOfGujarat

વડોદરામાં રસ્તા પર મહિલાઓ સાથે અભદ્ર ચેનચાળા કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલ હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા પાઠવાયેલી નોટીસ બાબતે રોડ પ્રોજેક્ટર અધિકારીને હોટલ સંચાલકો દ્વારા રજુઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!