સુરત ખાતે આજ રોજ ઇસ્લામી શરીઅતમા દખલગીરી ન કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
(તલ્હા ચાંદીવાલા, સુરત) સુરત શહેરની મહિલાઓ એવું માને છે કે મુસ્લિમ મહિલા લગ્ન અને તલાક ધારો(મુસ્લિમ પર્સનલ લો)કાનુન – ૨૦૧૭ લોકસભામાં મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોઅને બુદ્ધિજીવીઓ...
