અંકલેશ્વર તાલુકા ના ઉછાલી અને મોતાલી ગામ સમરસ બન્યા છે.તો બોઇદ્રા, જૂના બોરભાઠા બેટ અને માટીએડની સામાન્ય ચૂંટણી તેમજ અંદાડા ગામની સરપંચની પેટા ચૂંટણી...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) શૈક્ષણિક પ્રવાસ ક્યારેક અંતિમ પ્રવાસ પણ બની શકે છે તેવો મા બાપ માટે લાલબત્તી સમાન એક કિસ્સો રાજપીપલા નજીક આવેલા નીલકંઠધામ પ્રવાસન...
અંકલેશ્વરના ગડખોલ પાટીયા ણી સોસાયટીમાં રહેતી વૃદ્ધાના ગળામાંથી બે અજાણ્યા બાઈકસવારો બે તોલાની સોનાની ચેઈન તોદીની ફરાર થઇ ગયા હતા. ગડખોલ પાટિયાની એકતા નગર સોસાયટીમાં...
અંકલેશ્વર તાલુકાના સૌથી વધુ પાંચ ગામોનો સંપાદનમાં સમાવેશ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજક્ટ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા હવે સંપાદનની પ્રક્રિયા...
ગુરુવારના રોજ રજુ થયેલા કેન્દ્રિય બજેટ અંગે ભરૂચ-અંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદો સાપડયા છે. મોટા ભાગના વિશ્લેષકોના મત મુજબ બજેટ ગુજરાતની ચુંટણીના પરિણામોને અનુલક્ષીને રજુ કરાયું છે....