Proud of Gujarat
INDIAFeaturedGujarat

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

Share

દાહોદ જિલ્લામાં આવેલ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીના લોકાર્પણનો કાર્યક્રમ દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના વરદ હસ્તે પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીનું ઉદ્દઘાટન કરી ખુલ્યું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમાર સહિત આરએફઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કરજણ ફાયર વિભાગ દ્વારા કુવામાં પડેલ ચાર બકરીઓનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!