Proud of Gujarat
INDIAFeaturedGujarat

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

Share

દાહોદ જિલ્લામાં આવેલ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીના લોકાર્પણનો કાર્યક્રમ દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના વરદ હસ્તે પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીનું ઉદ્દઘાટન કરી ખુલ્યું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમાર સહિત આરએફઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં મતદાન જાગૃતિ માટે બાઇક રેલી : ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલથી રેલીનું પ્રસ્થાન, ૧૦૦% મતદાન માટે શપથ લેવડાવાયો

ProudOfGujarat

સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ નવ વસાહત પ્રાથમિક શાળામાં તસ્કરોનો તરખાટ..!

ProudOfGujarat

ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રિનાં સમયે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!