Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાંગ જિલ્લાના પ્રભારીમંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાની મુલાકત લઈ વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી.

Share

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આ ચેપી અને જીવલેણ રોગના સંક્રમણની ચેઇન તોડવા સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન છેડયું છે. બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ સંક્રમિત થતા હોય સરકારની ચિંતા જોતા મંત્રી ગણપતસિંહ વસાવા પોતે કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થતાં જ જનતાની સેવા લાગી પડ્યા છે,

પોતાના મતવિસ્તાર સાથે આજે ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા મંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાને કોરોના મુક્ત જિલ્લો બનવવાની પહેલ કરી હતી, મંત્રીએ જિલ્લાના ત્રણ ગામોની મુલાકત લીધી હતી જ્યાં ગામજનોએ પ્રાથમિક શાળાને આસોલેશન વોર્ડ બનાવી સંક્રમિત થયેલ લોકોની સેવા કરવાનું કામ શરૂ કર્યું છે. મંત્રીએ આ સાથે આહવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને વહીવટી તંત્ર સાથે મિટિંગ પણ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ આયકર વિભાગનાં અધિકારીઓ ઝધડીયાનાં ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોનાં પૂરાવા માંગી લાંચ પેટે રૂપિયા માંગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેક્ટરને આપ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માસ ભરેલી રિક્ષા ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ProudOfGujarat

વલસાડ-માલવણ તળાવ સુકાઈ જતાં કાંઠાવિસ્તારમાં સાત દિવસથી પાણી માટે લોકોના વલખા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!