Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવ નજીકથી વહેતા દરિયામાં નાહવા પડેલા બે વિધ્યાર્થીઓ લાપતા…..

Share

રાજકોટની જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા…..

દિવના નાગવા બીચ પર દરિયામાં નાહવા પડેલ વિધ્યાર્થીઓ લાંબા સમયથી લાપતા થતા શાળાના સંચાલકો તેમજ વાલીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા જો કે હજી આ બે વિધ્યાર્થીઓનું શું થયુ તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી….

Advertisement

રાજકોટની જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ દિવની ટુર પર આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે કુલ ૧૦૭ વિધ્યાર્થીઓ/વિધ્યાર્થીનીઓ પ્રવાસે આવ્યા હતા તે પૈકીના કેટલાક વિધ્યાર્થીઓ દરિયામાં નાહવા પડ્યા હતા તેવામાં ૧૫ વર્ષની અને ૧૬ વર્ષની વય ધરાવતા એવા કોરડિયા અજય નથુભાઇ અને રાઠોડ પ્રિત કિશોર ભાઇ વિધ્યાર્થીઓ લાપતા થયા હતા. આ ખબર ફેલાતા દિવના એસ.પી. તેમજ મામલતદાર અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોચી ગયા હતા…..


Share

Related posts

પાનોલી જીઆઇડીસીમાં રોડ પર બેઠેલી ગાયના પગ પર કન્ટેનર ચઢાવી ચાલક ફરાર  

ProudOfGujarat

માંગરોળ : કોલેજ અને યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસે ઈતર પ્રવૃત્તિઓ ખોટી ફી વસૂલવામાં સામે વિરોધ.

ProudOfGujarat

પોતાના જન્મદિવસ પર, ઝાયેદ ખાન કહે છે કે ડિજિટલ ડેબ્યૂ પહેલાં ‘જીવન સુંદર બનવાનું છે’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!