Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના વડીલ અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું તા. 16-09-2018 ના રોજ અવસાન થયું હતું જેથી ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયો હતો તેથી તેમના નિવાસ સ્થાને શ્રધાંજલી સ્વરૂપે કાલોલ ના વેપારીઓ પોતાની દુકાન સ્વયંભૂ બંધ રાખી હતી
ગતવર્ષે લુહાર સમાજના વડીલ અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ)એગુજરાતનાકાઠીયાવડ
રાજસ્થાન સૌરાષ્ટ્ર કચ્છ ભુજ વગેરે જગ્યા એ ગાડી લુહાર સમાજના આગેવાનો ઉપસ્થિત માં પોતાની મૂર્તિ નું અનાવરણ કર્યું હતું ત્યારે અચાનક પંચમહાલ લુહાર સમાજને પ્રગતિના પંથે લઈ જવામાં ઉમદા કાર્ય કરનાર અને પોતાના લુહાર સમાજ માટે સર્વોચ્ચ જીવન સમપિત કરી દેનાર પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ ) નું પોતાના નિવાસ સ્થાન કાલોલ તાલુકાના મધવાસ ગામે હાર્ટએટેક ના કારણે દુઃખદ અવસાન થતાં સમગ્ર ગુજરાત રાજ્ય ના લુહાર સમાજમા માતમ છવાઈ ગયો હતો કાલોલ તાલુકાના મધવાસ ગામે થી નીકળેલી તેમની અંતિમ યાત્રા દરમિયાન હજારો લુહાર સમાજના નવ યુવાનો વડીલ અગ્રણી બેન્ડબાજા ના સથવારે તેમની અંતિમયાત્રા કાઢી અંતિમવિધિ કરી હતી


Share

Related posts

રાજપીપળા : નર્મદા સુગરમાં સંતોની ઉપસ્થિતિ વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં વધતા જતાં ચોરી બનાવો : મોદીનગર વિસ્તારમાં એક લકઝુરિયર્સ કારને નુકશાન પહોંચાડી સ્વીફ્ટ કારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

અમદાવાદ : મુંબઈ-દિલ્હી ફ્લાઈટ હાઈજેક મામલે બિરજુ સલ્લાને મોટી રાહત, HC એ NIA કોર્ટનો ચુકાદો રદ કર્યો, બિરજુ નિર્દોષ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!