Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

Share

 

ગોધરા રાજુ સોલંકી
ગોધરા શહેરમાં પીવાનુ પાણી નર્મદાયોજનાની
કેનાલમાથી પુરુ પાડવામા આવે
છે.ગોધરા તાલુકાના ભામૈયા પાસે આ પાઈપલાઈનમા ભંગાણ થવાને કારણે પાણીલીકેજ
થાય છે.અને પાણીનો વેફડાટ પણ થાય છે.આથી આગામી બે દિવસ રવિવાર અને સોમવાર
ના રોજ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજ છે જેનુ સમારકામ હાથ ધરવાનુ
હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.નગરપાલિકા દ્રારા જનતાને અનુરોધ પણ
કરવામા આવ્યો છે.

Advertisement

Share

Related posts

લીંબડી નિલકંઠ વિદ્યાલયને સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડ પ્રાપ્ત થયો

ProudOfGujarat

અંકલેશ્વર રાગિણી સિનેમા નજીક ઉછીના નાણાં પરત આપવા બોલાવી હુમલો થયો હોવાનો બનાવ બનતા સનસનાટી સર્જાય…

ProudOfGujarat

ભરૂચમાં વહેલી તકે RTPCR લેબ શરૂ કરવા કોંગ્રેસનાં સંદીપ માંગરોલાની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!