Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા ગઇકાલે સાંજે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં દરેક મોરચના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેશભાઈ હારુમલાણી જવાહરભાઇ ત્રિવેદી મુરલી મૂળચંદાની દિપકસોની કુલદીપસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહી રાહુલ ગાંધી નું પૂતળા દહન કર્યુ હતું

Advertisement

Share

Related posts

મુસ્લિમ સલ્તનત દરમિયાનના ચાદીના સિકકા મળી આવતા લોકો શોધવા ઉમટી પડયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું.

ProudOfGujarat

લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભરૂચ અખોડ ગામના સરપંચની પસંદગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!