Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા ગઇકાલે સાંજે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં દરેક મોરચના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેશભાઈ હારુમલાણી જવાહરભાઇ ત્રિવેદી મુરલી મૂળચંદાની દિપકસોની કુલદીપસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહી રાહુલ ગાંધી નું પૂતળા દહન કર્યુ હતું

Advertisement

Share

Related posts

જામનગરની દિગ્જામ મિલ ખાતે સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમિનાર યોજાયું.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકના ૧૧૪ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ અને સખી મંડળોને લોન વિતરણ કરાયું.

ProudOfGujarat

જૈન મુનિ તરુણ સાગર મહારાજનું 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!