Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.

Share

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જેમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં સાંઈબાબા સોસાયટીના બંધ મકાનના ત્રીજા માળે અચાનક જ આગ લાગી હતી. આ આગ લાગતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના મુલદ નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત.

ProudOfGujarat

ડાંગના સુબીર તાલુકા ખાતે સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

આગામી ૧૫ મી ઓગસ્ટના દિને જૂની પેન્શન યોજનાના અમલીકરણ માટે રાજ્યના દરેક શિક્ષકે એક વૃક્ષ વાવી વૃક્ષના નામ જૂની પેન્શન યોજના આપી જતન કરવાનુ રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!