Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.

Share

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જેમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં સાંઈબાબા સોસાયટીના બંધ મકાનના ત્રીજા માળે અચાનક જ આગ લાગી હતી. આ આગ લાગતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

कियारा आडवाणी ने आखिर बताया ही दिया की वो किससे प्यार करती हैं

ProudOfGujarat

અંકલેશ્વરની ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!